પૂજાની શરૂઆત
દૂર્વા વડે યજમાન પર, આસન પર અને આજુબાજુ પાણી છાંટવું.
ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा,
यः स्मरेत्पुंडरीकाक्षं स बाह्याभ्यंतर शुचिः.
(પવિત્ર હોય કે અપવિત્ર હોય, કોઈ પણ પરિસ્થિતિમાં મુકાયા હો, પરંતુ જેને ભગવાનનું સ્મરણ થઈ જાય છે, તેનું અંતર-બાહ્ય બધું જ શુદ્ધ અને પવિત્ર હોય છે.)
આચમન- ડાબા હાથ [...]
Archive for August, 2008
પુજાની શરૂઆત
Posted in ધાર્મીક વીધી, tagged શરુઆત on August 30, 2008 | 1 Comment »
શાંતિ હવન-સામગ્રી
Posted in ધાર્મીક વીધી, tagged શાંતિ હવન, સામગ્રી on August 28, 2008 | Leave a Comment »
હીન્દુ ધર્મમાં લગભગ બધી જ વીધીઓની શરુઆત પવીત્રીકરણથી કરવામાં આવે છે. પુરાણા કાળમાં લોકો પાસે કેલેન્ડરો ન હતાં, આથી પુજા કરાવનારા પ્રથમ વાર, તીથી, સંવત વગેરેની માહીતી આપતા. આજે ખરેખર એ બધાંની કશી જરૂર નથી. વળી મોટા ભાગે આજે બધા જ લોકો અંગ્રેજી તારીખનો ઉપયોગ કરે છે, આથી વીક્રમ સંવત, તીથી વગેરેનું ખાસ મહત્વ પણ [...]
ક્રીયાકાંડ શા માટે?
Posted in ધાર્મીક વીધી, tagged Add new tag on August 24, 2008 | 3 Comments »
ક્રીયાકાંડ શા માટે?
હીન્દુ ધર્મનો મુળભુત હેતુ પરમ તત્ત્વનો સાક્ષાત્કાર કરવો તે જ છે. એ શી રીતે થાય? માર્ગો અનેક છે. ક્રીયાકાંડ એ પણ એ માટેનો જ એક માર્ગ છે.
સામાન્ય રીતે આપણે દેહને જ સર્વસ્વ માનીએ છીએ. એમાં વસી રહેલ ચૈતન્યને આપણે જાણતા નથી, એને આપણે ઓળખતા નથી. અરે, મૃત્યુ પછી મડદું બનેલ દેહને [...]
ધાર્મીક વીધીઓ
Posted in ધાર્મીક વીધી, tagged ક્રીયાકાંડ on August 22, 2008 | 1 Comment »
આજકાલ ક્રીયાકાંડનું મહત્ત્વ જાણે ઘણું વધી ગયેલું લાગે છે. એમાં વીધી કરાવનારનો આશય ધનપ્રાપ્તી હોય એવું કેટલાક કીસ્સામાં જોવા મળે છે. બધા જ પ્રકારની ધાર્મીક વીધીઓ જાતે પણ કરી શકાય. આ બાબત ધ્યાનમાં રાખી વીસેક વર્ષ સુધી મેં કરાવેલ કેટલીક વીધીઓની વીગત આપવા વીચાર્યું છે. આપનાં સલાહસુચનો આવકાર્ય છે.