Feeds:
Posts
Comments

Archive for August 22nd, 2008

આજકાલ ક્રીયાકાંડનું મહત્ત્વ જાણે ઘણું વધી ગયેલું લાગે છે. એમાં વીધી કરાવનારનો આશય ધનપ્રાપ્તી હોય એવું કેટલાક કીસ્સામાં જોવા મળે છે. બધા જ પ્રકારની ધાર્મીક વીધીઓ જાતે પણ કરી શકાય. આ બાબત ધ્યાનમાં રાખી વીસેક વર્ષ સુધી મેં કરાવેલ કેટલીક વીધીઓની વીગત આપવા વીચાર્યું છે. આપનાં સલાહસુચનો આવકાર્ય છે.

Read Full Post »