હીન્દુ ધર્મમાં લગભગ બધી જ વીધીઓની શરુઆત પવીત્રીકરણથી કરવામાં આવે છે. પુરાણા કાળમાં લોકો પાસે કેલેન્ડરો ન હતાં, આથી પુજા કરાવનારા પ્રથમ વાર, તીથી, સંવત વગેરેની માહીતી આપતા. આજે ખરેખર એ બધાંની કશી જરૂર નથી. વળી મોટા ભાગે આજે બધા જ લોકો અંગ્રેજી તારીખનો ઉપયોગ કરે છે, આથી વીક્રમ સંવત, તીથી વગેરેનું ખાસ મહત્વ પણ [...]
Archive for August 28th, 2008
શાંતિ હવન-સામગ્રી
Posted in ધાર્મીક વીધી, tagged શાંતિ હવન, સામગ્રી on August 28, 2008 | Leave a Comment »