Feeds:
Posts
Comments

Archive for August 28th, 2008

હીન્દુ ધર્મમાં લગભગ બધી જ વીધીઓની શરુઆત પવીત્રીકરણથી કરવામાં આવે છે. પુરાણા કાળમાં લોકો પાસે કેલેન્ડરો ન હતાં, આથી પુજા કરાવનારા પ્રથમ વાર, તીથી, સંવત વગેરેની માહીતી આપતા. આજે ખરેખર એ બધાંની કશી જરૂર નથી. વળી મોટા ભાગે આજે બધા જ લોકો અંગ્રેજી તારીખનો ઉપયોગ કરે છે, આથી વીક્રમ સંવત, તીથી વગેરેનું ખાસ મહત્વ પણ [...]

Read Full Post »