શ્રાદ્ધક્રીયાની આખી વીધી પુસ્તકાકારે વાંચવા માટે નીચેની લીન્ક પર ક્લીક કરોઃ
Shradhkriya Vidhi
Archive for the ‘Uncategorized’ Category
શ્રાદ્ધક્રીયા પુસ્તકાકારે
Posted in Uncategorized on June 17, 2009 | Leave a Comment »
ત્રયોદશા શ્રાદ્ધ
Posted in Uncategorized, tagged ત્રયોદશા શ્રાદ્ધ on June 11, 2009 | Leave a Comment »
ત્રયોદશા શ્રાદ્ધ
વિષ્ણુના સ્થાપનના પાટલાની પાછળ એક પાટલા પર સફેદ કપડા પર ચોખાનું અષ્ટદળ કરવું. તેમાં વચ્ચે તાંબાનો કળશ મૂકવો.
કળશને નાડાછડી બાંધવી. પાણી ભરવું. પંચ પલ્લવ. દૂર્વા, ફૂલ, સોપારી, કંકુ, ચોખા, પંચ ધાન્ય વગેરે નાખવાં.
ॐ कलशे जलं पंचपल्लवाः दूर्वा पुष्पं पूगीफलं कुंकुमं अक्षतान् पंचधान्यं निक्षिपाम्यहम्.
ઉપર ચોખા ભરી તરભાણી મૂકવી. તેમાં એક સોપારી અને શ્રીફળ મૂકવું. [...]
દ્વાદશા શ્રાદ્ધ
Posted in Uncategorized, tagged દ્વાદશા શ્રાદ્ધ on June 10, 2009 | Leave a Comment »
દ્વાદશા શ્રાદ્ધ
–શરૂઆતમાં નિત્ય તર્પણ, વિષ્ણુ પૂજા વગેરે.
–જનોઈ સવ્યમ્ (ડાબી બાજુ)
–જમણા હાથ તરફ એક પાટલા પર એક ચટ પૂર્વાભિમુખ અને બીજા ત્રણ ચટ ઉત્તરાભિમુખ મૂકવા. પછી આચમન કરવું. ॐ केशवाय नमः, ॐ माधवाय नमः, ॐ नारायणाय नमः. –હાથ ધોવા ॐ गोविंदाय नमः.
–હાથમાં દર્ભની સેર અને જવ લઈ પૂર્વાભિમુખ રાખેલા ચટ પર હાથ મૂકી રાખવો.
ॐ एकानागसंज्ञिका [...]
પંચમહાભુતને છેલ્લા નમસ્કાર
Posted in Uncategorized, tagged પંચમહાભુતને છેલ્લા નમસ્કાર on May 22, 2009 | Leave a Comment »
પંચ મહાભુતને છેલ્લા નમસ્કાર
मातर्मेदिनि तात मारुत सखे तेज सुबंधो जल
भ्रातर्व्योम निबद्ध एव भवतामेष प्रणामांजलिः,
युष्मत्संगवशोप जात सुकृतोद्रेकस्फूरन्निर्मल
ज्ञानापास्तसमस्तमोह महिमा लीये परे ब्रह्मणि.
હે માતા પૃથ્વી! પીતા વાયુ! મીત્ર તેજ! સુબંધુ જલ! ભાઈ આકાશ! તમને હું આ પ્રણામાંજલી અર્પું છું. (આ શરીર તમારાથી બંધાયું હતું તેથી) તમારા સંગને લઈને ઉત્પન્ન થયેલા પુણ્યોની [...]
મૃત્યુ વીષે ૪
Posted in Uncategorized, tagged મૃત્યુ વીષે ૪ on May 13, 2009 | Leave a Comment »
ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે આત્મા કદી જન્મતો કે મરતો નથી. જન્મ અને મરણ માત્ર ભૌતીક શરીરને જ લાગુ પડે છે. આત્મા આદી અને અંત રહીત સતત વીસ્તરતા ચૈતન્ય મહાસાગરમાં ઉદ્ભવેલ એક મોજું છે. જીવન તો એક સતત પ્રવાહ છે. ભગવાન કહે છે, “મારા અવ્યક્ત સ્વરુપથી આ આખું જગત વ્યાપ્ત છે.”
ઈશાવાસ્ય ઉપનીષદમાં [...]
આશીર્વાદ અને પુર્ણાહુતી
Posted in Uncategorized, tagged આશીર્વાદ અને પુર્ણાહુતી on April 6, 2009 | Leave a Comment »
આશીર્વાદ અને પુર્ણાહુતી
બ્રાહ્મણ હાથમાં પુષ્પ અને અક્ષત લઈ વર-કન્યાને આશીર્વાદ આપે.
श्री कृष्णः कुशलं करोतु भवतां धाता प्रजानां सुखम् |
निर्विघ्नं गणनायकप्रतिदिनं भानुः प्रतापोदयम् ||
शंभुस्ते धनधान्य कीर्तिमतुलां दुर्गाऽरिनाशं सदा |
गंगा ते खलु पापहा निशिदिनं लक्ष्मीस्सदा तिष्ठतु ||
પુષ્પ અને અક્ષત વધાવી દેવા.
વર-કન્યાને ચાંલ્લો કરવો.
स्वस्ति न ईन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदा |
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो [...]
નવગ્રહપુજા
Posted in ધાર્મીક વીધી, લગ્નવીધી, tagged નવગ્રહપુજા on March 31, 2009 | Leave a Comment »
નવગ્રહ પુજા
ચોખાના બબ્બે દાણા વધાવવા.
સુર્ય-
ॐ जपाकुसुम संकाशं काश्यपेयं महाद्युतिम्,
तमोऽरिं सर्व पापघ्नं प्रणतोऽस्मि दिवाकरम्.
ॐ मध्ये सूर्याय नमः सूर्यं आह्वायामि स्थापयामि.
ચંદ્ર-
दधिशंख तुषाराभं क्षीरोदार्णव संभवम्,
नमामि शशिनं सोमं शंभोर्मुकुट भूषणम्.
ॐ अग्नये चंद्रमसे नमः चंद्रमसं आह्वायामि स्था०.
મંગલ-
धरणी गर्भ संभूतं विद्युत्कांति समप्रभ,
कुमारं शक्ति हस्तं च मंगलं प्रणामाम्यहम्.
ॐ दक्षिणे भौमाय नमः भौमं आह्वायामि स्थापयामि.
બુધ-
प्रियंगुकलिकाश्यामं रुपेणाप्रतिं बुधम्,
सौम्यं सौम्यगुणोपेत तं बुधं प्रणामाम्यहम्.
ॐ ईशान्ये बुधाय [...]
અઘમર્ષણ મંત્ર
Posted in Uncategorized on January 24, 2009 | Leave a Comment »
અઘમર્ષણ મંત્ર- હાથમાં ફુલ લેવું.
ॐ ऋतं च सत्यं च अभीद्धात् तपसा अध्य जायत,
अहो रात्राणि विदधत् विश्वस्य मिषतोवशी.
सूर्याचंद्रमसौ धाता यथा पूर्वमकल्पयत्,
दिवं च पृथिविं च अंतरीक्षमथो स्व.
(પરમાત્માના સત્ય સંકલ્પના સામર્થ્યથી જ્ઞાન અને પરમાણું ઉપજ્યાં. તેમાંથી રાત્રીરુપ મહત્ તત્વ અને તે પછી દ્રવીભુત સુક્ષ્મ તત્વ તથા સમુદ્ર ઉપજ્યાં. નીયંત્રીત ગતીના ક્રમે દીનરાત અને વર્ષ થવા માટે [...]